News of Tuesday, 17th March 2020
નવજોતસિંહ સિધ્ધુની બધી ઇચ્છાઓનું ધ્યાન રખાશે અને તેનો હલ શોધવાની કોશિષ પણ કરાશેઃ પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહએ કહ્યું કે હુ નવજોતસિંહ સિધ્ધુને ત્યારથી જાણું છુ જયારે તે બે વરસના હતા તે કોંગ્રેસી છે. જયારે તે એક વખત કંઇ નકકી કરે લ્યે છે કે કાંઇ કરવુ છે તો કોઇ પણ તેના ઇરાદાને બદલી નથી શકતા.
તે અમારી પાર્ટીનો હિસ્સો છે અમે તેમની બધી ઇચ્છાઓનું ધ્યાન રાખશુ અને તેનો હલ શોધવાની કોશિષ પણ કરીશું.
(12:00 am IST)