News of Thursday, 17th January 2019
વર્જિનીટી પર નિવેદન આપનાર જાદવપુર યૂનિવર્સિટીના પ્રોફેસરના ભણાવવા પર પ્રતિબંધ
મહીલાઓની વર્જીનીટીને લઇ ફેસબુક પોસ્ટ કર્યા પછી જાદવપુર યુનિવર્સિટી( પશ્ચિમ બંગાળ ) ના પ્રોફેસર કનક સરકારને ભણાવવા પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ લગાવામા આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વિભાગના પ્રમુખ ઓ.પી. મિશ્રાએ કુલપતિને પ્રોફેસરને દૂર કરવાની માંગ કરેલ છે. અને જયાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કેમ્પસમાં આવવા પર પાબંદી લગાવી દીધેલ છે.
(12:00 am IST)