News of Monday, 16th December 2019
પોલીસ સાથે થયેલ અથડામણમાં એએમયુના ૬૦ વિદ્યાર્થીઓ ઘાયલઃ જાન્યુઆરી સુધી યુનિવીિર્સટી બંધ
નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં રવિવારે દિલ્લીની જામિયા-મિલિયા-ઇસ્લામીયામાં પોલીસ કાર્યવાહી પછી મોડી સાંજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
આ દરમ્યાન પથ્થરમારો અને પોલીસ લાઠીચાર્જમાં ઓછામાં ઓછા ૬૦ વિદ્યાર્થીઓ ઘાયલ થયા. હાલાતને નજરમાં રાખી યુનિવર્સિટી પ જાન્યુઆરી સુધી બંધ કરી દેવામા આવેલ છે.
ધરપકડ કરાયેલા જામિયા મિલ્લીયાના પ૦ વિદ્યાર્થીઓને મુકત કરવામાં આવ્યા હતા.
(10:28 pm IST)