News of Saturday, 16th November 2019
આરએસએસનો ધ્વજ હટાવવા માટે બીએચયુની અધિકારી પર મામલો દાખલઃ આપવું પડયુ રાજીનામું
બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય ની મિર્જાપુર કેમ્પસની ડેપ્યુટી ચીફ પ્રોકટર કિરણ દાખલે ને કથિત તૌર પર કેમ્પસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નો ધ્વજ હટાવવા માટે રાજીનામું આપવું પડયુ.
આ ઉપરાંત સ્થાનીક આરએસએસ ઇકાઇની ફરીયાદ પછી પોલીસએ દાખલે વિરૂદ્ધ ધાર્મીક આસ્થાનું અપમાન કરવાના આરોપમાં અપરાધિક મામલો દાખલ કર્યો છે.
(11:54 pm IST)