મુખ્ય સમાચાર
News of Saturday, 16th November 2019

ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન વિરૂદ્ધ બોલવા પર થાય છે ઉત્પીડનઃ છાપામારી પર એમનેસ્ટી

       એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ શુક્રવારના બેંગલુરૂમાં આવેલ પોતાના મુખ્યાલય પર સીબીઆઇની છાપામારી પછી કહ્યું છેલ્લા એક વર્ષથી પેટર્ન ચાલી રહી છે ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન વિરૂદ્ધ એમ્નેસ્ટી ઇન્ડિયા જયારે પણ ઉભી થઇ તો તેની સાથે ઉત્પીડન થયુ છે.

આ ગેર લાભકારી સંગઠનએ આગળ કહ્યું  કે તે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાનૂનનું પુરી રીતે અનુપાલન કરે છે.

(10:00 pm IST)