News of Friday, 16th November 2018
છત્તીસગઢ અંબિકાપુરમાં ચૂંટણી રેલી કોંગ્રેસને દુઃખ એ છે કે એક ચા વાળો દેશનો પ્રધાનમંત્રી બની ગયોઃ નરેન્દ્રભાઇ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે પરિવારથી અલગ કોઇ નેતા પ વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહે ત્યારે માનવામા આવે કે જવાહરલાલ નેહરૂએ ત્યાં લોકતંત્ર સ્થાપિત કર્યુ છે.
(11:31 pm IST)