મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

નાગપુર પથ સંચલન લાઠી પ્રયોગ પર આરએસએસ પ્રમુખ મોહન ભાગવતઃ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને નોટીસ મોહન ભાગવતને ૧૧ ડીસેમ્બરે કોર્ટમાં હાજર રહેવું

નાગપુર (મહારાષ્ટ્ર) ના સત્ર ન્યાયાલયએ આરએસએસ ના વાર્ષિક પથ સંચલન મા લાઠીઓના ઉપયોગના મામલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત- મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને નોટીસ મોકલી છે. અરજી કર્તાએ ભાગવત અને આરએસએસ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી માંગ કરેલ છે.

(11:10 pm IST)