મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

દિવાળીના દિવસોમાં ખાતેદારોએ બેંકોમાંથી ઉપાડયા અધધધ... રૂા. ૫૦,૦૦૦ કરોડ

મુંબઈઃ દિવાળીના દિવસો દરમિયાન દેશની બેંકોમાંથી ખાતેદારોએ રૂા. ૫૦,૦૦૦ કરોડનો રોકડનો ઉપાડ કર્યો છે તેવુ રીઝર્વ બેંકના ડેટામાંથી જાણવા મળ્‍યુ છેઃ દિવાળીના દિવસોમાં સરકયુલેશનમાં રહેલી કરન્‍સીનો આંકડો ૯ નવેમ્‍બરે રૂા. ૨૦.૨ લાખ કરોડ સુધી પહોંચ્‍યો હતો જે રૂા. ૪૯૪૧૮ કરોડનો વધારો દર્શાવે છે

(4:00 pm IST)