News of Friday, 16th November 2018
મોટો ધડાકો.:આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પૂરાવા નથી : સીવીસી
જાણીતા પત્રકાર સુરેશ પ્રભુએ એવું કહ્યાનું બહાર આવ્યું છે કે સીબીઆઈના વડા આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ જ પુરાવા નથી. સીવીસી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આવો અહેવાલ આપ્યાનું તેઓ કહે છે.
સીબીઆઈમાં નમ્બર ટૂ ગણાતા રાકેશ આસ્થાનાએ આવા આરોપો શ્રી વર્મા સામે મૂક્યા છે.
(12:00 am IST)