મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

મોટો ધડાકો.:આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પૂરાવા નથી : સીવીસી

 

જાણીતા પત્રકાર સુરેશ પ્રભુએ એવું કહ્યાનું બહાર આવ્યું છે કે સીબીઆઈના વડા આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નથી. સીવીસી. સેન્ટ્રલ  વિજિલન્સ કમિશને આવો અહેવાલ આપ્યાનું તેઓ કહે છે.

સીબીઆઈમાં નમ્બર ટૂ ગણાતા રાકેશ આસ્થાનાએ આવા આરોપો શ્રી વર્મા સામે મૂક્યા છે.

(12:00 am IST)