News of Tuesday, 16th October 2018
વિદેશ રાજયમંત્રી એમ જે અકબરના માનહાની કેસમાં
મારી પાસે બચાવમાં ફકત સત્ય અને સત્ય જ છે : પત્રકાર પ્રિયા રમાણી
પત્રકાર પ્રિયા રમાણીએ પોતાના વિરૂદ્ધ વિદેશ રાજયમંત્રી એમ જે અકબર દ્વારા કરવામાં આવેલા અપરાધિક માનહાનીના કેસમાં કહ્યું છે કે તે આ કેસ લડવા માટે તૈયાર છે. એમણે કહ્યું કે એમની પાસે પોતાના બચાવમાં સત્ય અને ફકત સત્ય જ છે. પ્રિયાએ કહ્યેં કે અકબર આવી ધમકીઓ આપી મહિલાઓને ચુપ કરાવવા માંગે છે.
(10:09 am IST)