મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

શું કાર્યવાહી કરવામાં આવીઃ ચીનની કથિત જાસૂસીને લઇ કોંગ્રેસએ સરકાર પાસે માંગ્યો જવાબ

કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલએ સરકારના નેતાઓ અને અધિકારિયો પર ચીનની જાસૂસીના મુદ્દા પર રાજયસભામાં સ્પષ્ટીકરણ માંગ્યું વેણુગોપાલએ કહ્યું આ ખૂબજ ચોંકાવનારૃ છે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સહિત વિપક્ષી નેતાઓ મુખ્યમંત્રી, સાંસદ, સમા પ્રમુખ અને ઉદ્યોગપતિ સામેલ છે. આ પર ું કાર્યવાહી કરવામાં આવી છે.

(12:13 am IST)