મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

અમે કન્નડ ભાષા સાથે સમજુતી નહી કરીએઃ હિન્દી પર શાહના નિવેદન પછી યેદિયુરપ્પાની ટીપ્પણી

ગૃહમંત્રી અમીત શાહ દ્વારા હિન્દી દિવસ પર દેશ કી એક ભાષા અંગેનુ નિવેદન આપ્યા પછી મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સોમવારના ટવિટ કર્યુ કે અમારા દેશમાં બધી આધિકારીક ભાષાઓ સમાન છે.

જો કે જયાં સુધી કર્ણાટકની વાત છે કન્નડ મુખ્ય ભાષા છે એમણે કહ્યુ અમે કન્નડના મહત્વ સાથે કયારેય સમજુતી નહી કરીએ.

(11:56 pm IST)