મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

શિવ સૈનિકોને મંદિરની પ્રથમ ઇંટ રાખવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે : શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની ઘોષણા

શિવસેના ના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યૂં છે કે શિવ સૈનિકોને રામમંદિરની પ્રથમ ઇંંટ રાખવા મટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યુ છે.

એમણે કહ્યું કે સરકાર આ દિશામાં જે રીતે કામ કરી છે એને જોતા આશા વધી ગઇ છે ઉદ્વવએ કહ્યું કે સરકાર અનુચ્છેદ ૩૭૦ નિરસ્ત કરવા જેવું સાહસિક કદમ ઉઠાવવું જોઇએ. આ મામલા પર અદાલતમાં અંતિમ સુનાવણી ચાલી રહી છે.

 

(11:09 pm IST)