મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

છેલ્લા પ વર્ષોમાં કેટલા ઉતરભારતીયોને નોકરીઓ આપીઃ મંત્રીના નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સટાસટી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારનો વિડીયો ટવિટ કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારના કહ્યું મંત્રીજી આપે એટલી મોટી વાત કરી છે ત્યારે આંકડા પણ આપી દયો.

છેલ્લા પ વર્ષોમાં કેટલા ઉતર ભારતીયોને નોકરીઓ આપી ? એમણે કહ્યૂં યાદ રાખો નોકરીઓ છીનવી લેવાના આંકડા જનતાની પાસે છે. રોજગારીની કમી નથી ઉપર ભારતીયોમા યોગ્યતાની કમી છે.

 

(12:11 am IST)