News of Monday, 16th September 2019
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇએ યુએનને કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરીઃ થઇ આલોચના
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇએ સંયુકત રાષ્ટ્ર (યુએન)ને કાશ્મીરમાં શાંતિ માટે કામ કરવા અને ઘાટીના બાળકોને સ્કુલે મોકલવામા મદદ કરવાની અપીલ કરી છે.
ટવિટર પર મલાલાના નિવેદનોની આલોચના થઇ રહી છે. અને યુજર્સએ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયની છોકરીઓની હાલત પર એમની ચુપ્પી પર સવાલ ઉઠાવ્યા છે.
(11:02 pm IST)