News of Sunday, 16th September 2018
સર્બિઆમાં સ્વામી વિવેકાનંદ તથા વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાની ટપાલ ટિકિટનું લોંચીંગઃ યુરોપના પ્રવાસે ગયેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ તથા સર્બિઆના પ્રેસિડન્ટની ઉપસ્થિતિ
બેલગ્રેડ : યુરોપના પ્રવાસે ગયેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયાનાયડુ તથા સર્બિઆના પ્રેસિડન્ટએ ભારતના મહાપુરૂષ સ્વામી વિવેકાનંદ તથા સર્બિઆના વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાની ટપાલ ટિકિટોનું લોંચીંગ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે સર્બીઆ તથા ભારત વચ્ચે છેલ્લા ૭૦ વર્ષની રાજનૈતિક સબંધો છે. જેના અનુસંધાને બંને દેશના મહાુરુષોની ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
(9:13 pm IST)