મુખ્ય સમાચાર
News of Thursday, 16th August 2018

શિવપુરી: પુરમાં ફસાયેલા તમામ 45 લોકોને બચાવી લેવાયા:હેલિકોપ્ટરની લેવાઈ હતી મદદ

શિવપુરી એસપી રાજેશ હિંગંકરે જણાવ્યું હતું કે અમે હેલિકોપ્ટર મદદ સાથે તમામ 40 અને 5 લોકો બચાવી છે. બધા 45 લોકો સલામત છે. આ મામલે જાણકારી આપતા અહીંના મંત્રી યશોધરા રાજે સિંધ્યા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને હજુ સુધી કોઈ માહિતી નથી મળી કે પુરમાં કેટલા લોકો તણાયા છે. તેમને જણાવ્યું કે તેઓ રાહત ટીમનો આભાર માને છે કે તેમને આટલી ઝડપથી કામ કર્યું.

(1:18 pm IST)