મુખ્ય સમાચાર
News of Wednesday, 15th August 2018

વડાપ્રધાન મોદીએ કેરળના પૂરની સ્થિતિની મેળવી જાણકારી :મુખ્યમંત્રી સાથે કરી ફોનમાં વાતચીત

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કેરળના મુખ્યપ્રધાન પી.વિજયન સાથે વાતચીત કરીને પૂરની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી  વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મુશ્કેલ ઘડીમાં કેન્દ્ર સરકાર કેરળના લોકોની સાથે મજબૂતી સાથે ઉભી છે. સાથે જ દરેક જરૂરી સહાયતા આપવા માટે તૈયાર છે.

(12:22 am IST)