News of Thursday, 16th July 2020
અજયકુમાર લલ્લૂની ધરપકડ પર કોંગ્રેસએ યોગી સરકારને પૂછયો સવાલઃ આદિવાસીને શ્રધ્ધાંજલી આપવી ગુનો છે કોંગ્રેસ પાર્ટીએ ટવિટ કરી કહ્યું
ઉમ્ભા સોનભદ્દના નરસંહારમાં શહીદ થયેલા આદિવાસિયોને શ્રધ્ધાંજલિ આપવી શું ગુનો છે ? અભિવ્યકિતની આઝાદી આ રીતે કચડાઇ જશે ? આપણા પ્રદેશ અધ્યક્ષને કેમ રોકવામાં આવી રહ્યા છે ?
(11:29 pm IST)