મુખ્ય સમાચાર
News of Sunday, 16th June 2019

બિહારના મુજફફરપુરમા મગજના તાવથી અત્યાર સુધીમાં ૬૯ ના મોતઃ રર જુન સુધી સ્કુલો બંધ રહેશે

બિહારના મુજફફરપુરમાં મગજના તાવ (એકયુટ ઇન્સેફેલાઇટિસ સિંડ્રોમ) થી બાળકોના મોતનો આંકડો ધીને ૬૯ થઇ ગયો છે. આ મોત પછી જિલ્લા પ્રશાસનએ કહ્યું છે કે ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે રર જૂન સુધી સ્કૂલ બંધ રહેશે.  અને ૯ થી ૧ર મી કક્ષાના વિદ્યાર્થીઓને સવારના ૧૦.૩૦ વાગ્યે સ્કુલથી છુટી જશે.

(12:00 am IST)