News of Sunday, 16th May 2021
અનેક રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન: કોરોનાએ જીવનદિપ બુઝાવ્યો
કોરોનાગ્રસ્ત થયા બાદ રાજેન્દ્રસિંહ જાડેજા લાંબા સમયથી સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે છેલ્લા શ્વાસ લીધા. અનેક રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ક્રિકેટ જગતમાં ઘેરો શોક.
(10:54 am IST)