મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

પીએમ મોદીની તુલના નવી દુલ્હનથી કરવાવાળા નિવેદન પર સિદ્ધુને કલીન ચીટ

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના નયી દુલ્હન થી કરવાવાળા નિવેદન પર કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કલીન ચીટ  મળી ગઇ છે.  ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ સિદ્ધુના નિવેદનથી આચાર સંહિતાનું ઉલ્લંઘન થતુ નથી. સિધ્ધુએ કહ્યુ હતુ મોદીજી દૂલ્હનની જેમ છે જે રોટલી ઓછી વણે છે અને ચુડીયા વધારે ખમકાવે છે.

(11:45 pm IST)