મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

પ વર્ષમાં રામમંદિર ન બનાવી શકયા તે વિદ્યાસાગરની મૂર્તિ શું બનાવશે ? : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આક્રમક પ્રતિકિયા

         પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાસાગરની મૂર્તિના પુનઃનિર્માણ વાળા નિવેદન પર કહ્યું છે કે છેલ્લા પ વર્ષમાં રામમંદિર ન બનાવી શકયા તે વિદ્યાસાગરની મૂર્તિ શું બનાવશે ? મમતાએ કહ્યું ક બીજેપીના ગુંડા નેતા બંગાળને કંગાળ બતાવે છે જયારે મમતાએ ચૂંટણી આયોગને બીજેપીના ભાઇ પણ બતાવ્યા.

(10:10 pm IST)