મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

યાત્રિયોના હિતોની સુરક્ષા કરવામાં આવશેઃ જેટ એરવેજના સંકટ પર સુરેશ પ્રભુની ટીપ્પણી

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ મંગળવારના ટવિટ કર્યુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવને જેટ એરવેજ સંબંધિત મુદા વિશેષ રીતે વધતા ભાડા, ઉડાન રદ થવી વગેરેની સમીક્ષા કરવાનો નિર્દેશ કર્યો છે. એમણે લખ્યુ હતુ  હુ યાત્રિઓના હીતોની રક્ષા માટે પગલા ભરવા અને બધા પક્ષકારોની સાથે મળી કામ કરવા કહ્યું છે.

(10:18 pm IST)