News of Tuesday, 16th April 2019
ઓડિશામાં ભાજપા નેતાની ગોળી મારી હત્યાઃ પાર્ટીએ કર્યુ બંધનુ એલાન
ઓરિસ્સાના ખોર્ધામાં બદમાશોએ સ્થાનિય ભાજપા નેતા માંગુલી જેનાની રવિવારે રાતના ગોળી મારી હત્યા કરી નાખી. જેના વિરોધમાં બીજેપીએ શહેરમાં બંધનુ એલાન કર્યુ. જયારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ બીજેપી કાર્યકર્તાઓથી લોકતંત્રમાં વિશ્વાસ અને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છેે. પ્રધાનમંત્રી ૧૬ એપ્રિલના ઓરીસ્સામાં રેલી કરશે.
(8:48 am IST)