મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

ગિરિડીહમાં સુરક્ષાબળોએ ત્રણ માઓવાદી માર્યાઃ એક સીઆરપીએફ જવાબ પણ શહીદ

ગિરિડીહ( ઝારખંડ) માં ભેલવાઘાટીમાં સોમવારે સવારના સીઆરપીએફની ૭મી બટાલિયનએ માઓવાદી સાથે થયેલ અથડામણમાં ત્રણ માઓવાદી મારવામા આવ્યા. જેમાં સીઆરપીએફ ના જવાન વિશ્વજીત ચૌહાણ પણ શહીદ થઇ ગયા. આ અથડામણ ત્યારે થઇ જયારે સુરક્ષાબળ ઇલાકામા પહેરો ભરી રહ્યા હતા. પોલીસએ કહ્યું માઓવાદીઓ પાસેથી એક એકે-૪૭ અને તેની ર મેગજીન પણ મળી છે.

(11:39 pm IST)