મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

મોદીજીને ૪ર જવાનોની ચિતાની રાખથી રાજતિલક નહી કરવા દે જનતાઃ કોેંગ્રેસ નેતા અજીજ કુરેશીનુ વિવાદી નિવેદન

ત્રણ રાજયોના રાજયપાલ રહી ચૂકેલા કોંગ્રેસ નેતા  અજીજ કુરેશીએ પુલવામાં હુમલાને લઇ કહ્યું છે જો ( પ્રધાનમંત્રી) મોદીજી ઇચ્છે તો ૪ર જવાનોની હત્યા કરી એમની ચિતાઓની રાખથી પોતાનું રાજતિલક કરી લે, જનતા નહી કરવા દે કુરેશીએ કહ્યું પ્લાન કરી આપે આ કરાવ્યું જેથી આપને મોકો મળે પરંતુ જનતા સમજે છે.

(10:49 pm IST)