મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

તિરૂપતિ બાલાજી મંદિરમાં VIP ટ્રીટમેન્ટ બંધ :કોઈ પણ સેલેબ્રીટીને હવે પરમિશન નહિ અપાઈ ;સંપૂર્ણ પ્રતિબંધ

તિરૂપતિ બાલાજી મંદિરમાં VIP ટ્રીટમેન્ટ હવે બંધ કરાઈ છે  હવે મંદિરમાં VIP દર્શન બંધ થવાનાં છે. આ નિર્ણય 2019ની લોકસભા તારીખો જાહેર થયા પછી લેવામાં આવ્યો છે આ નિયમ હવે એકદમ કડક રીતે અમલમાં મુકવામાં આવ્યો છે. જો કોઈ પણ સેલેબ્રિટી કે પછી પ્રતિનિધિઓ VIPની માંગ કરશે તો તેને પરમિશન નહીં આપવામાં આવે.

   સંચાલને કહ્યું કે કોઈને પણ આ રીતે દર્શન કરવાની માંગ પણ ન કરવી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં મોટા મોટા સેલેબ્સ પણ દર્શન કરવા માટે આવે છે.

(2:24 pm IST)