News of Wednesday, 16th January 2019
યોગીમાં અધિક જેર જોઇ જેરીલા જાનવર શરમ અનુભવે છે : કોંગ્રેસ નેતા
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે એમની (યોગી આદિત્યનાથ) જીભમાંથી અલ્ફાજ તો નીકળતું જ નથી જેર જ નીકળે છે. એમણે કહ્યું જંગલમાં રહેવાવાળા પૂંછડીથી લઇ મોઢા સુધી જેરથી ભરેલ જાનવરને પણ યોગીની સામે શર્મિદા થવુ પડે છે કે મારાથી વધુ ઝેર આ માણસમાં કયાંથી આવ્યું.
(8:36 am IST)