News of Friday, 15th November 2019
રામમંદિર માટે સરકાર અમારૂ મોડેલ અપનાવે, આમા બદલાવ સ્વીકાર નહી કરી શકાયઃ વીએચપી
વિશ્વ હિંદુ પરિષદ એ માંગ કરી છે કે અયોધ્યામાં રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત ટ્રસ્ટ એમના મોડલને અપનાવે.
વીએચપી નેતા દિનેશચંદ એ કહ્યું રામમીંદરનુ અમારુ મોડલ વિશ્વ પ્રસિદ્ધ છે. અમે મંદિરની ડીઝાઇનમાં બદલાવ સ્વીકારી નથી શકતા.
દિનેશચંદ્રએ કહ્યું વીએચપી ટ્રસ્ટને અયોધ્યાની પોતાની સંપતિ સોંપવા તૈયાર છે.
(11:44 pm IST)