News of Tuesday, 15th October 2019
કબીરસિંહથી પ્રેરાઇને ટિક ટોક યૂઝરએ આત્મ હત્યા પહેલા છોકરીની હત્યા કરી હતી
ગયા અઠવાડિયે આત્મહત્યા કરનારા ટિકટોક યુઝર અશ્વનિકુમાર ઉર્ફે જોગી દાદા એ એક છોકરીની હત્યા કરી હતી જે કોઇ બીજા સાથે લગ્ન કરવાની હતી.
અશ્વની ફિલ્મ કબીરસિંહી બેહદ પ્રભાવિત હતા આ પર ફિલ્મના મેકર સંદિપ વાંગાએ કહ્યું કબીરસિંહ અથવા અર્જુન રેડ્ડીએ કયારેય હત્યાને સમર્થન નથી કર્યુ.
(11:30 pm IST)