News of Tuesday, 15th October 2019
૩૧ ઓક્ટોબરે નરેન્દ્રભાઈ કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના
નવી દિલ્હી : ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી દેશજોગ ખૂબ જ મહત્વની અને મોટી જાહેરાત કરે તેવી પૂરી સંભાવના હોવાનું ન્યુઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે.
(11:44 pm IST)