મુખ્ય સમાચાર
News of Monday, 15th October 2018

આંધ્રના મહાનુભાવોને આમંત્રણ આપતા ફળદુ-પરબતભાઇ પટેલ

રાજકોટ : ગુજરાતમાં તા. ૩૧ મીએ સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થનાર છે. જેના માટે આંધ્ર પ્રદેશના ટોચના મહાનુભાવોને રાજય સરકાર તરફથી આમંત્રણ આપવા પ્રતિનિધિ મંડળ ગયુ છે. કૃષિ મંત્રી આર. સી. ફળદુ, પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ  પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા વગરેએ રાજયભવન ખાતે રાજયપાલ શ્રી એચ. ઇ. નરસિંમહનને આમંત્રણ આપેલ. આજે સાંજે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને મળનાર છે. ગુજરાતની ટીમે ગુજરાતી સમાજ સાથે પણ મુલાકાત કરી હતી.

(4:35 pm IST)