News of Friday, 14th September 2018
કર્ણાટક રાજભવનમાં ગણેશોત્સવ ઉજવતા વજુભાઇ વાળા
રાજકોટ : કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ ગઇકાલે બેંગ્લોર ખાતે રાજભવનમાં ગણપતિ સ્થાપન કરાવી પૂજન કરેલ. આ પ્રસંગે રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી તેમજ રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. (પ-૯)
(12:03 pm IST)