News of Saturday, 15th August 2020
ઉત્તરપ્રદેશમાં કોવિડ-૧૯ના ૪૬૦૦ નવા કેસ નોંધાયા : પપ દર્દીઓના મોત થયા
નવી દિલ્હી બુલેટીનના મુતાબિક છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધારે ૬પર કરેસ લખનૌમાં કાનપુરમાં ર૮૯ અને ગોરખપુરમાં ર૮૩ કેસ નોંધાયા જાણકારી પ્રમાણે જે કેસ આવી રહ્યા છે એમાંથી ૭૦.રર ટકા ર૦ થી ૪૦ વર્ષની ઉંમરના છે.
(10:53 pm IST)