News of Friday, 14th August 2020
કોવિડ-૧૯ : ભારતમાં અેક દિવસમાં લગતગ ૮.પ લાખ નમૂનાની તપાસ થઇ : સ્વસ્થ હોવાનો દર ૭૧.૧૭ ટકા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અે કહ્યું કે ભારતઅે પ્રતિદિન દશ લાખ નમૂનાની તપાસના લક્ષ્યને હાંસલ કરવાના ઉદેશ્યની કડીમાં કોવિડ-૧૯ માટે અેક દિવસમાં રેકોર્ડ ૮૪૮૭ર૮ નમૂનાની તપાસ કરી છે. મંત્રાલયઅે કહ્યું કે સતત આધાર પર તપાસ સુવિધામાં વધારતાં રહેવાની છે. સંક્રમિતોનો સ્વાસ્થય હોવાનો દર વધીને ૭૧.૧૭ ટકા થયો છે.
(12:51 am IST)