મુખ્ય સમાચાર
News of Wednesday, 15th August 2018

ભારતને ધમાકાથી ડરાવવાની ફિરાકમાં અલકાયદાઃ યુએન રિપોર્ટ

યુએને એક રિપોર્ટ જાહેર કરીને કહ્યુ છે કે ભારતીય ઉપમહાદ્વીપ (અલકાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટીનેન્ટ-એક્યુઆઈએસ) માં અલકાયદા ભારતમાં હુમલાની ફિરાકમાં છે પરંતુ આ ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા કડક હોવાના કારણે આતંકવાદીઓ નિષ્ફળ થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલકાયદા પ્રતિબંધ સમિતિને સોંપવામાં આવેલe રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(2:07 pm IST)