News of Wednesday, 15th July 2020
રક્ષામંત્રી રાજનાથસિંહ ૧૭ જુલાઇના જશે લદાખઃ એલએસી અને એલઓસીની કરશે મુલકાત
દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ લદાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર જવાના છે રક્ષામંત્રી બે દિવસની મુલાકાત પર જમ્મુ-કાશ્મીર અને લદાખ જશે જયાં પર તે એલએસી સાથે-સાથે એલઓસી પણ જશે.
(12:03 am IST)