મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

'કોરોના યોધ્યા'નું મૃત્યુ થાય તો એના પરિવારના એક સભ્યને મળશે સરકારી નોકરીઃ સી.એમ.મમતા બેનરજીની મોટી ઘોષણા

કોલકોતાઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટુ એલાન કર્યુ છે એમણે કહ્યુ કે જો કોરોના યોધ્યાનુ કોરોના વિરૂધ્ધ લડાઇમાં મોત થાય તો એના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામા આવશે.

(12:01 am IST)