મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધ્યા પછી રીકવરી રેટમાં ઘટાડો

પટનાઃ બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધ્યા પછી રિકવરી રેટમાં ઘટાડો નોંધાયો છે. બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૦૧૭૩ થઇ ગઇ જયારે  ઇલાજ પછી સંક્રમણ યુકત થવાળાની સંખ્યા ૧૩૫૩૩ છે સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુતાબિક છેલ્લા ચાર દિવસમાં બિહારમાં ૧૦૦૦થી વધારે લોકો કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ છે.

(11:59 pm IST)