News of Wednesday, 15th July 2020
રાજનાથસિંહ ૧૭ અને ૧૮ જુલાઇએ લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં
રક્ષામંત્રી રાજનાથસિંહ તા.૧૭ અને ૧૮ જુલાઇના જમ્મુ-કાશ્મીર અને લદાખની મુલાકાત લેનાર છે. તેઓની સાથે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ રહેશે
(4:05 pm IST)