News of Friday, 15th May 2020
તબલીગી જમાતથી જોડાયેલ બધા લોકોને છોડવાની માંગને લઇ દિલ્લી હાઇકોર્ટમાં: અરજી દાખલ
નવી દિલ્લીઃ તબલીગી જમાતથી સંબંધિત બધી વ્યકિતઓને તાત્કાલિક મુકત કરવાની માંગને લઇ દિલ્લી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામા આવી છે અરજીમાં આરોપ છે કે કોરોનટાઇમ સેન્ટરના નામ પર એમને ૩૫ દિવસથી વધારે સમય સુધી અટકાવયતમાં રાખવામા આવ્યા કેસની સુનાવણી કાલે થશે.
(12:00 am IST)