News of Friday, 15th May 2020
એલએસી પર ભારત-ચીન વચ્ચે તનાતની પર વિદેશ મંત્રાલયનુ નિવેદન
એલએસી પર ભારત-ચીન વચ્ચે તનાતની પર વિદેશ મંત્રાલયનુ બ્યાન વુહાન અને ચેન્નાઇમાં પી.એમ.મોદી અને રાષ્ટ્રપતિ ચિનફિંગના વચ્ચે થયેલ સમીટમાં આ વાત પર સહમતી બની હતી કે ભારત-ચીન સીમા પર શાંતિ જરૂરી છે.
(12:00 am IST)