News of Tuesday, 15th May 2018
ખ્વાજાના દરબારમાં રાષ્ટ્રપતિ કોવીંદ
અજમેર ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદજી અને તેમના ધર્મપત્નિ સવીતા કોવીંદ હઝરત ખ્વાજા મોઈનુદીન ચિશ્તીની દરગાહે બંદગી કરી હતી.
(2:33 pm IST)