News of Friday, 15th March 2019
''કસાબ બ્રિજ'' કહેવાતો હતો મૂંબઇમા તુટેલ બ્રિજઃ ર૬/૧૧ હુમલામા કસાબે ઉપયોગ કર્યો હતો.
મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલ (સીએસટી) પાસે તૂટેલ ફુટ ઓવરબ્રિજને કસાબ બ્રિજ પણ કહેવામાં આવતો હતો. ર૦૦૮ ના ર૬/૧૧ ના હુમલામાં આતંકી અજમલ કસાબ અને ઇસ્માઇલ ખાનએ સીએસટી સ્ટેશનમાં દાખલ થવા માટે આ બ્રિજનો ઉપયોગ કર્યાે હતો. છ મહિના પહેલ ઓડીટ રીપોર્ટમા આને ફિટ ફોર યુઝ કરવામાં આવ્યો હતો.
(12:12 am IST)