મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ખાલિસ્તાની દુષ્પ્રચારનો શિકાર નહી બને કરતારપુર તીર્થયાત્રી : પાકિસ્તાન

ભારતએ ગુરૂવારના પાકિસ્તાનથી એ સુનિશ્ચીત કરવા માટે કહ્યું કે કરતારપુર જવાવાળા તીર્થયાત્રીઓને ખાલીસ્તાની દુષ્પ્રચારનો શિકાન નહી બનાવવામા આવે. પાકિસ્તાને કહ્યું છે કે તે એવી કોઇ ગતિવિધિની અનુમતિ નહી આપે ભારતે એ પણ કહ્યું કે આ બેઠકને  બંને દેશો વચ્ચે વાતચીત બીજી વખત શરૂ થવાના તૌર પર ન જોવામાં આવે.

(10:26 pm IST)