News of Friday, 15th March 2019
ખાલિસ્તાની દુષ્પ્રચારનો શિકાર નહી બને કરતારપુર તીર્થયાત્રી : પાકિસ્તાન
ભારતએ ગુરૂવારના પાકિસ્તાનથી એ સુનિશ્ચીત કરવા માટે કહ્યું કે કરતારપુર જવાવાળા તીર્થયાત્રીઓને ખાલીસ્તાની દુષ્પ્રચારનો શિકાન નહી બનાવવામા આવે. પાકિસ્તાને કહ્યું છે કે તે એવી કોઇ ગતિવિધિની અનુમતિ નહી આપે ભારતે એ પણ કહ્યું કે આ બેઠકને બંને દેશો વચ્ચે વાતચીત બીજી વખત શરૂ થવાના તૌર પર ન જોવામાં આવે.
(10:26 pm IST)