મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

કર્ણાટકના લિંગાયત સમુદાયની પ્રથમ મહિલા જગદગુરૂ માતે મહાદેવીનુ નિધન

કર્ણાટકમાં લિંગાયત સમુદાયની પ્રથમ મહિલા જગદગુરૂ અને બસવા ધર્મપીઠ પ્રમુખ ખાતે મહાદેવી (૭૩) નું ગુરૂવારના બેંગલુરૂની હોસ્પિટલમાં હ્રદય રોગનો હુમલો આવવાથી નિધન થઇ ગયુ. કર્ણાટકના  મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને લિંગાયત સમુદાયથી આવવાવાળા પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા એ એમના નિધન પર શોક વ્યકત કર્યૌ છે.

(10:19 pm IST)