મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

ફુટઓવર બ્રિજ ઓડિટમાં ફિટ જાહેર થયો હતો : ધરાશાયી થવા મામલે તપાસના આદેશ આપતા ફડણવીશ

 

મુંબઈ ;મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસેનો  ફુટઓવર બ્રિજ ધરાશાઇ થયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 34થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુખ વ્યક્ત કર્યું છે.

   સીએમે કહ્યું હતું કે ફુટઓવર બ્રિજ ઓડિટમાં ફિટ જાહેર થયો હતો. સીએમે બ્રિજ ધરાશાયી થવાના મામલે તપાસના આદેશ આપ્યા છે

(12:00 am IST)