News of Thursday, 15th February 2018
આ તે વળી કઈ રથયાત્રા ?
ગઈકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ગૃહપ્રધાન રાજનાથ સિંહે લીલી ઝંડી બતાવી જલ મિટ્ટી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સાત દિવસની આ રથયાત્રા છે અને દેશમાંથી આ યાત્રા યજ્ઞકુંડોના નિર્માણ મોટ જળ અને માટી ભેગી કરશે. ૧૮ માર્ચથી ૨૫ માર્ચ સુધી લાલ કિલ્લામાં રાષ્ટ્રીય રક્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એમા આ જળ અને માટીનો ઉપયોગ થશે.
(11:28 am IST)