News of Wednesday, 15th January 2020
દિલ્હીમાં વકીલોની સીએએ- એનઆરસી વિરૂધ્ધ રેલી
નાગરિકતા સુધારણા કાયદો સીએએ,નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ- એનઆરસી અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર- એનપીઆરના વિરોધમાં સુપ્રીમ કોર્ટના વકીલોએ સુપ્રીમ કોર્ટથી જંતરમંતર સુધી વિશાળ વિરોધ કૂચ કાઢી હતી.
(12:01 pm IST)